૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના
ગાંધીનગર ‘કમલમ’ ખાતે ભવ્ય મીડિયા સંવાદ યોજાયો ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ભાજપા પ્રદેશ કાર્યાલય…
ઇકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ શિવરાજસિંહ સાથે શુભેચ્છા મુલાકાત કરી
કૃષિ અને ગ્રામ વિકાસના ક્ષેત્રમાં મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણનું દૂરદર્શી નેતૃત્વ તથા ખેડૂતોના કલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે : દિલીપ સંઘાણી અમેરિકા પ્રવાસ દરમિયાન આયોજિત વિવિધ કાર્યક્રમો, ઉચ્ચસ્તરીય બેઠકો તેમજ કૃષિ અને સહકારિતા ક્ષેત્ર…





