પહેલીવાર ભાજપ ઝુકી GEN Z સામે
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, યુવા શક્તિનો ઐતિહાસિક વિજય નવી દિલ્હી:દેશના શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા પેપર લીક વિવાદમાં યુવાનો અને આંદોલનકારીઓ સામે અંતે કેન્દ્ર સરકારને નમતું જોખવું પડ્યું છે. દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા ૩૬ દિવસથી સતત ચાલી રહેલા વિરોધ…
Read Moreબ્રિટનમાં 40 વર્ષ જૂના મંદિરની જગ્યા વેચાતા ભારે વિવાદ
કાઉન્સિલના નિર્ણય સામે હિંદુ સમાજ હાઈકોર્ટમાં મુખ્ય અંશો: લંડન: બ્રિટનની રાજધાની લંડનથી 120 કિલોમીટર દૂર આવેલા પીટરબરો શહેરમાં 40 વર્ષ જૂના હિંદુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટરના વેચાણને લઈને મોટો વિવાદ સર્જાયો છે. પીટરબરો સિટી કાઉન્સિલે ‘ન્યૂ…
Read Moreબંગાળની ખાડીમાં સર્જાઈ મોટી દુર્ઘટના
ડૂબી ગયેલામાંથી ૮ દિવસ બાદ ૯ માછીમારોના મૃતદેહ મળ્યા મૃતદેહો ખરાબ રીતે સડી જવાથી ઓળખ માટે DNA ટેસ્ટ કરાશે; અન્ય ૬ માછીમારો હજુ પણ લાપતા; પીએમ મોદી દ્વારા ૨ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કોલકાતા: પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા નજીક બંગાળની ખાડીમાં એક મોટી…
Read Moreગુજરાત સહિત મધ્ય ભારતમાં વરસાદનો વિરામ
પૂર્વોત્તરમાં મેઘતાંડવ, અરુણાચલમાં વાદળ ફાટતાં ITBPના ૧૫ જવાનો ફસાયા ગાંધીનગર: દેશભરમાં ચોમાસાની ચાલમાં બેવડું વલણ જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના તાજેતરના અહેવાલો અનુસાર, ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી…
Read Moreરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે કઝાકિસ્તાનના ભારતમાં રાજદૂત શ્રી અઝામત યેસ્કારાયેવ
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ભારતમાં કઝાકિસ્તાન ગણરાજ્યના રાજદૂત શ્રી અઝામત યેસ્કારાયેવએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભારત અને કઝાકિસ્તાન વચ્ચેના સદીઓ જૂના ઐતિહાસિક સંબંધોને યાદ કરીને ભવિષ્યની…
Read Moreપ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું નિધન
હિંમતનગરમાં પ્રફુલ પટેલના ધર્મપત્ની અંતિમવિધિ કરાઈ મુખ્યમંત્રી, પૂર્વ મંત્રીઓ અને દીવ-દમણના અધિકારીઓ અંતિમયાત્રામાં જોડાયા; વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘X’ પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હિંમતનગર, સંઘ પ્રદેશ દીવ-દમણ અને દાદરા-નગર હવેલીના પ્રશાસક…
Read Moreસુરત જેવી કાળજું કંપાવનારી દુર્ઘટના લખનઉમાં પુનરાવર્તિત
લખનઉ અગ્નિકાંડમાં ૧૪ કમકમાટીભર્યા મોત લખનઉ,ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં સોમવારે બપોરે એક હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સર્જાઈ છે. અલીગંજ સ્થિત એક કોમર્શિયલ બિલ્ડિંગમાં આવેલા કોચિંગ સેન્ટર અને લાઇબ્રેરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ૧૪…
Read MoreIIT Gandhinagar 15th Convocation
IIT Gandhinagar to Confer 734 Degrees at its 15th Convocation Neelkanth Mishra to Deliver Convocation Address; 733 Students to Graduate Across Programmes Gandhinagar | June 18, 2026: The Indian Institute of Technology Gandhinagar (IITGN) will hold its…
Read Moreવિકાસ કે વિનાશ : ગુજરાતમાં ગ્રીનકવચ કપાતા ગ્લોબલવોર્મિંગની અસરો…
કાગળ પર પર્યાવરણપ્રેમ, ગ્રાઉન્ડ પર વિનાશ !!! ગુજરાતમાં જંગલ જમીનનું ડાયવર્ઝન (હેતુફેર) અને ઉદ્યોગોને ફાળવણી – એક વિગતવાર વિશ્લેષણ ખાસ નોંધ : સરકારી નિયમો મુજબ, જંગલોનું સંપૂર્ણ ‘પ્રાઇવેટીકરણ’ (એટલે કે માલિકી હક્ક ખાનગી કંપનીને આપી દેવા)…
Read More૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના
ગાંધીનગર ‘કમલમ’ ખાતે ભવ્ય મીડિયા સંવાદ યોજાયો ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ભાજપા પ્રદેશ કાર્યાલય…
Read More




